મોરબી10 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગત વર્ષે દિવાળીની રજાઓમાં તારીખ હતી 30 ઓક્ટોબર 2022 અને વાર હતો રવિવાર જે દિવસને મોરબીવાસીઓ ક્યારેય ભૂલી નહીં શકે. એ દિવસે મોરબીની આન, બાન અને શાન ગણાતો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. જેને પગલે હરવા ફરવા માટે ઝૂલતા પુલ પર ગયેલ મોરબીવાસીઓ તેમજ બહારથી આવેલ નાગરિકો પુલ સાથે ધડામ દઈને મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જે દુર્ઘટનામાં માસૂમ બાળકો, મહિલાઓ સહિતના 135 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. જે દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે.
Clik here to view.

મોરબીનો ઝૂલતો પુલ તૂટી જતા 135 નાગરિકોના મૃત્યુ થયા હતા. જે
Source link
The post મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ: 30 ઓક્ટોબરનોએ દિવસ જેને મોરબી ક્યારેય ભૂલી નહીં શકે, ઝૂલતો પુલ તૂટી જતા 135 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો first appeared on aktk.